PM Svanidhi Loan । Pm સ્વનિધિ યોજના, સરકાર આપી રહી છે રોજગાર કરવા લોન, જાણો પુરી માહિતી અહીંથી…

PM Svanidhi Loan । Pm સ્વનિધિ યોજના : નમસ્કાર દોસ્તો, આજના આ નવા આર્ટિકલ માં આપણે એક સરકારી લોન વિષે માહિતી મેળવવાના છીએ. જે લોકો પોતાનો નવો રોજગાર કરવા માંગે છે તેમના માટે એક સારા સમાચાર છે.

આમ તો સરકાર ઘણી બધી લોન યોજના પર કાર્ય કરે છે, પણ એમાંથી Pm સ્વનિધિ યોજનાએક અલગ જ પ્રકાર ની લોન વ્યવસ્થા છે. જેમાં સરકાર રોજગાર કરવા માટે ફક્ત લોન આપી રહી છે.

આ પણ વાંચો :- બેંક ઓફ બરોડા પર્સનલ લોન : 10 લાખ સુધીની મળશે લોન ફક્ત 5 જ મિનિટમાં, મેળવો લોન અહીંથી..

મને અંદાજ છે કે તમારે લોન ની ખાસ જરૂર છે, અને તમે પણ એક સારી સને સસ્તી વ્યાજ દર વાળી સરકારી લોન ની શોધ માં છો. તો તમારા મારે આ Pm સ્વનિધિ યોજના એક સારો વિકલ્પ છે. જો તમારે ખરેખર લોન ની જરૂર છે તો આ આર્ટિકલ ને અંત સુધી વાંચો અને બધી સાચી માહિતી મેળવો.

Pm સ્વનિધિ યોજના માટે કઈ રીતે ફોર્મ ભરવું ? કાયા ડોક્યુમેન્ટ જરૂરી છે, કઈ રીતે લોન મળશે, ફાર્મ કાયા ભરવું..વગેરે સવાલ નો જવાબ આપણે આ આર્ટિકલ માં મેળવવાનો છે, તો તમે ફક્ત આ આર્ટિકલ ને એકવાર શાંતિ થી વાંચો.

PMસ્વાનિધિ લોન । PM Svanidhi Loan
PMસ્વાનિધિ લોન । PM Svanidhi Loan

તો ચાલો આપણે ઘણો સમય ન લેતા મૈન ટોપિક સ્વનિધિ યોજના PM Svanidhi Loan વિષે બધી માહિતી મેળવીયે.

PMસ્વાનિધિ લોનPM Svanidhi Loan

ભારત સરકારે 1 જૂન, 2020 ના રોજ PM સ્વનિધિ યોજના શરૂ કરી હતી, જેના દ્વારા ફૂટપાથ પર તેમનો વ્યવસાય ચલાવતા લોકોને ₹ 50 હજાર સુધીની લોન આપવામાં આવે છે. જો તમે પણ ફૂટપાથ પર કોઈ ધંધો કરો છો જેમ કે ગાડી ચલાવવી કે શાકભાજી, રમકડાં, ફળો, ફૂલ વેચવા કે અન્ય કોઈ કામ કરો તો તમે આ લોન લઈ શકો છો.

આ પણ વાંચો :- SBI Car Loan | SBI કાર લોન : હવે તમને પણ મળશે કાર પાર લોન, આ રીતે કરો અહીંથી અરજી…

PM સ્વાનિધિ લોન શું છે

કોઈપણ નાગરિક જે આ યોજના હેઠળ લોન લેવા માંગે છે તેણે લોન માટે અરજી કરવી પડશે, ત્યારબાદ લોનની રકમ લોન અરજદારના બેંક ખાતામાં સફળતાપૂર્વક ટ્રાન્સફર કરવામાં આવશે. આ લોનની સૌથી ખાસ વાત એ છે કે આ લોન કોઈપણ ગેરંટી વગર આપવામાં આવે છે.

PM Svanidhi Loan Overview

વિગતમાહિતી
યોજના નું નામ PMસ્વાનિધિ લોન
યોજના કોને શરુ કરી કેન્દ્ર સરકાર
લોનની મર્યાદા₹10,000 (પ્રથમ હપ્તો), ₹20,000 (બીજો હપ્તો), ₹50,000 (અંતિમ મર્યાદા)
લોનનો હેતુસ્ટ્રીટ વેન્ડર્સ અને નાના વેપારીઓને આત્મનિર્ભર બનાવવા અને તેમની આજીવિકા પુનઃસ્થાપિત કરવા માટે
વ્યાજ દર7% (અનુમાનિત)
અરજી પ્રક્રિયાઓનલાઈન અથવા નજીકની બેન્ક/નાણાકીય સંસ્થા દ્વારા

આ ટેબલનો ઉપયોગ કરીને તમે PM સ્વનિધિ લોનની મુખ્ય વિગતો સરળતાથી સમજી શકો છો.

આ પણ વાંચો :- સરકારી લોન લેવા માટે શું કરવું પડે ?? કાયા અરજી કરવી??, જાણો આજે બધી માહિતી અહીંથી…

ભારત સરકારે આ લોન યોજના બેરોજગાર યુવાનોને આત્મનિર્ભર બનાવવા અને નાનો વ્યવસાય કરતા નાગરિકોને આર્થિક સહાય પૂરી પાડવાના હેતુથી શરૂ કરી છે. આ લોનની ખાસ વાત એ છે કે અહીં લોન ખૂબ જ ઓછા વ્યાજ દરે 7% આપવામાં આવે છે.

PM સ્વનિધિ યોજનાનો ઉદ્દેશ્ય

આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય કોરોના રોગચાળા દરમિયાન અસરગ્રસ્ત નાના દુકાનદારો અને શેરી વિક્રેતાઓને નાણાકીય સહાય પૂરી પાડવાનો છે. આ યોજના શેરી વિક્રેતાઓ જેમ કે શાકભાજી વિક્રેતાઓ, ફળ વિક્રેતાઓ, હોકર્સ અને નાના દુકાનદારો માટે તેમના વ્યવસાયને ફરીથી શરૂ કરવા માટે ખૂબ જ મદદરૂપ છે.

PM સ્વનિધિ લોન માટે પાત્રતા અને લાયકાત સરતો

PM સ્વનિધિ યોજના એ સ્ટ્રીટ વેન્ડર્સને સપોર્ટ કરવા માટે સરકારની અનોખી પહેલ છે. આ યોજના માટે નીચેના લોકો પાત્ર છે:

  1. સ્ટ્રીટ વેન્ડર્સ: જે લોકો સડક પર નાના વેપાર કરે છે, જેમ કે ફૂડ કાર્ટ, ખીલવાળા દુકાન, કપડાં, કચોરી-સામોસા, આઈસક્રીમ વગેરે વેચતા હોય છે.
  2. શહેરી વિસ્તારોમાં રજીસ્ટર્ડ વેન્ડર્સ: તેઓ સ્થાનિક નગરપાલિકા અથવા વેન્ડર ડેટાબેસમાં નોંધાયેલ હોય તે જરૂરી છે.
  3. ગ્રામ્ય અને શહેરી વિસ્તારોના અનૌપચારિક વેપારીઓ: આ વ્યાપારીઓ માટે સ્થાનિક તંત્ર દ્વારા પ્રમાણિત દસ્તાવેજ હોવો જરૂરી છે.
  4. પહેલા લાગુ થયેલા COVID-19 લોકડાઉનથી પ્રભાવિત વેન્ડર્સ: જે લોકોની આજીવિકા લોકડાઉન દરમિયાન પ્રભાવિત થઈ હતી અને મોનીટરી સહાયની જરૂર છે.
  5. ઉંમર: અરજીકર્તા 18 વર્ષથી વધુ હોવા જોઈએ.
  6. આધાર લિંક્સ: આધાર કાર્ડ મોબાઇલ નંબર અથવા બેંક ખાતા સાથે લિંક કરેલું હોવું જોઈએ.

આ યોજના નાના વેપારીઓને પુનઃસ્થાપિત કરવા માટે રચાયેલ છે અને તે ઉપરાંત, વ્યવસાયમાં વિકાસ માટે સહાય પૂરી પાડે છે.

PM સ્વનિધિ લોન માટે જરૂરી દસ્તાવેજ

જો તમે પણ આ લોન માટે અરજી કરવાનું વિચારી રહ્યં છો, તો તમારા માટે એક ખાસ સૂચન, જેને પણ નીચે આપેલ કાગજ હશે તેની જ લોન મળશે. તો લોન ની અરજી કરતા પેલા તમે નિશે આપેલ બધા ડેસ્ક્યુમેન્ટ તૈયાર કરી લેવા.

આ પણ વાંચો :- Paytm Personal Loan Apply :- હવે તમને ગેરંટી વિના લોન મળશે, તે પણ 10 લાખ રૂપિયા સુધી

દસ્તાવેજનું નામવિગત
આધાર કાર્ડલોન માટે અરજીકર્તાનું ઓળખપત્ર અને સરનામું પુરવાર કરવા જરૂરી છે.
મતદાર ઓળખપત્ર (વિકલ્પરૂપે)આધાર કાર્ડના સ્થાને માન્ય ઓળખપત્ર તરીકે માન્ય છે.
રેશન કાર્ડઅરજદારની આર્થિક સ્થિતિ અને કૌટુંબિક વિગતની પુષ્ટિ કરવા માટે જરૂરી છે.
પેટા સરકારી લાઇસન્સ અથવા નિમિત્તોસ્ટ્રીટ વેન્ડર તરીકે દાખલ કરનારી પ્રમાણપત્ર અથવા કોઈ વૈધ લાઇસન્સ.
બેંક ખાતાનું પાસબુકલોનની રકમ જમા કરવા માટે એક્ટિવ બેંક ખાતાની વિગતો.
પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફઅરજી માટે તાજેતરના અને સ્પષ્ટ ફોટો જરૂરી છે.
મોબાઇલ નંબરનોંધણી અને OTP માટે કાર્યરત મોબાઇલ નંબર જરૂરી છે.
GST નોંધણી દાખલો (જરૂરી હોય ત્યારે)જો કોઈના વ્યવસાયમાં GST લાગુ પડે તો તેની નોંધણી જરૂરી છે.
SEL ફ્લોરિંગ દાખલોSEL ડેટાબેસમાં નોંધણી પુરવાર કરવા માટેના દસ્તાવેજ.

જો કોઈ અન્ય વિશિષ્ટ દસ્તાવેજોની જરૂર હોય તો, સ્થાનિક નગરપાલિકા અથવા પંથક અધિકારી પાસેથી માહિતી મેળવો.

PM સ્વનિધિ લોન માટે કેવી રીતે અરજી કરવી?

આ યોજના માં તમે બે રીતે અરજી કરી શકો છો, એક તો તમે તમારા નજીક ના બેંક કે પસી નાણાકીય સંસ્થા પાસે જય ત્યાં બધી માહિતી મેળવી ને પણ ફોર્મ ભરી શકો છો, અને બીજી એક ઓનલાઇન રીતે છે જે મેં તમને નીચે વીગતવાર સમજાવી છે.

સ્ટેપ 1 : ઓનલાઇન અરજી

લોન માટે અરજી કરવા માટે, સૌ પ્રથમ Pm સ્વાનિધિ યોજનાની સત્તાવાર વેબસાઇટ પર જાઓ.

સ્ટેપ 2 :- લોન વિકલ્પ

હવે તમે ત્રણ લોન વિકલ્પો જોશો, પછી એપ્લાય લોન 10K પર ક્લિક કરો. જે ત્રણ લોન ના વિકલ્પ તમને નીચે આપેલ ફોટા માં તમે જોઈ શકો છો.

સ્ટેપ 3 :- લોગીન કરો

હવે તમારો વર્તમાન મોબાઇલ નંબર દાખલ કરો, કેપ્ચા કોડ દાખલ કરો અને મોબાઇલ નંબર પર પ્રાપ્ત OTP દાખલ કરો.

સ્ટેપ 4 :- ફાર્મ ભરો

હવે અરજી ફોર્મ ખુલશે જેમાં સાચી માહિતી ભરવાની રહેશે અને અરજી ફોર્મ સબમિટ કરવાનું રહેશે.

સ્ટેપ 5 :- ફાઇનલ સ્ટેપ અને એપ્લિકેશન નંબર

હવે તમારે એપ્લીકેશન નંબર લખીને તમારી પાસે રાખવાનો રહેશે અને પછી તમારું એપ્લીકેશન ફોર્મ ચેક થયા બાદ તમને લોન આપવામાં આવશે.

આ પણ વાંચો :- PM Mudra loan Yojana 2025 : 10 લાખ ની લોન ફક્ત 5 જ મિનિટ માં મળશે, જાણો અહીંથી….

આમ, આપણે સ્ટેપ વાઇસ બધી પ્રક્રિયા જાણી છે. જો તમે લોન માટે લાયકાત ધરાવતા હસો તો તમને લોન ની રકમ ટૂંક જ સમય માં તમારા ખાતા માં ટ્રાન્સફર કરવામાં આવશે.

મહત્વપૂર્ણ લિંક્સ

ડાયરેક્ટ લોન માટે અહીંથી રહી કરો
સરકારી સત્તાવાર વેબસાઈટ મુલાકાત કરો
લોન વિષે વધારે માહિતી મેળવો મુલાકાત કરો

આમ, તમે ઉપર આપેલ PM સ્વાનિધિ લોન સરકારી વેબસાઈટ ની મુલાકાત લઇ શકો છો અને ત્યાંથી પણ તમે ડાયરેક્ટ ફોરમ ભરીને તમારા માટે જરૂરી લોન ની સહયાત લઇ શકો છો.

PM સ્વનિધિ લોનના ફાયદા

સ્ટ્રીટ વેન્ડર્સને લોન લેવામાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે પરંતુ આ સ્કીમના કારણે તેમને સરળતાથી લોન મળી જાય છે.

લોન આપતી વખતે લોન કંપનીઓ સિક્યોરિટી અથવા ગેરેંટર માંગે છે પરંતુ અહીં એવું નથી, તમને સીધી અરજી પર લોન આપવામાં આવે છે.

આ પણ વાંચો :- SBI Education Loan : ભણવા માટે મળશે હવેથી લોન, એ પણ સાવ સસ્તી અને ઘર બેઠા…

લોન તમને ત્રણ હપ્તામાં આપવામાં આવે છે, પ્રથમ હપ્તો ₹ 10000, બીજો હપ્તો અને ત્રીજો હપ્તો ₹ 20-20 હજાર પ્રત્યેક માટે પ્રદાન કરવામાં આવે છે.

સ્ત્રી હોય કે પુરૂષ કે પછી કોઈપણ વિદ્યાર્થી, તમામ માહિતી મેળવ્યા બાદ તમે આ લોન માટે અરજી કરી શકો છો.

નિષ્કર્ષ

આમ, આપણે આજે PM સ્વાનિધિ લોન વિષે ની બધી માહિતી ડિટેલ્સ માં મેળવી છે, અમને આશા છે કે આ માહિતી થી તમને લોન લેવામાં કઈ પણ મુશ્કેલી નો સામનો ની કરવો પડ્યો હશે, જો તમારે ખરેખર લોન ની જરૂર છે તો આ PM સ્વાનિધિ લોન તમારા માટે એક સારો વિકલ્પ છે અને આ લોન લેવી પણ સરળ છે, એટલે જો લોન લેવાનું વિચારી રહ્યા છો આ લોન માં તમે એકવાર ટ્રાય કરજો.

આ પણ વાંચો :-

ઘર બેઠા 10 લાખની લોન, કોટક બેંક પર્સનલ લોન માંથી મેળવો

બેંક ઓફ બરોડા કાર લોન : મેળવો તમારા સપનાની કાર એ પણ લોન પર..

Vishwakarma Loan Yojana | વિશ્વકર્મા લોન યોજના, સરકાર આપી રહી છે લોન, જાણો અહીંથી લોન કેવી રીતે લેવી…

મને આશા છે કે આ માહિતી તમને ગમી હશે અને લોન લેવા માં કંઈક હદે તમને મદદ કરી હશે. તો આ પોસ્ટ ને તમારે તમારા બધા જ દોસ્તો સુધી કૃપાય શેર કરી દેજો . અને લાસ્ટ માં તમારા આભાર અને આવી જ લોન વિષે ની જાણકરી માટે જોડાયેલ રહ્યો અમારી સાથે. આભાર…..!

Leave a Comment